Isudan Gadhvi wrote a letter to CM Bhupendra Patel : ગુજરાતભરમાં અતિભારે વરસાદ અને સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે....
(કીર્તિ ખત્રી)
વિવેક દેસાઈની કચ્છ-વિષયક તસવીરકલાનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં તિબેટના મહાન બૌદ્ધગુરુ દલાઈ લામાની આત્મકથા My Land, My People અને ગુજરાતના અનોખા કચ્છી સાહિત્યકાર ડૉ....
નવજીવન ન્યૂઝ.અમરેલીઃ અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં બે સિંહો ઘૂસી આવતા ભયનો માહોલ સર્જાયો હતો. શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલા બે સિંહોના કારણે ગામમાં...
પ્રશાંત દાયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં ડેપ્યુટી કમીશનર ટ્રાફિક તરીકે IPS અધિકારી સફીન હસનને મુક્યા પછી તેમણે સ્ટંટ કરતા યુવાનો સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણા દેશ અને રાજ્યમાં મફત ન્યાય મળે તેવી વ્યવસ્થા છે. સાંભળવા માટે આ વ્યવસ્થા સારી લાગે છે પરંતુ વાસ્તવમાં ન્યાય...